અમૃત સમાન આ ઔષધી પીવાથી પેટ, પાચન, ડાયાબિટીસ અને કબજિયાત જેવા રોગો નાબુત કરી શરીરનો ખૂણે ખૂણો કરી દેશે સાફ… જાણો પીવાથી રીત…

મિત્રો આપણને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક નાની મોટી સમસ્યાઓ થાય છે. આવી સમસ્યાના ઉપચાર રૂપે આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળાનું સેવન લોકો અલગ-અલગ પ્રકારે કરે છે. આમળા ખાવા થી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે. આ પણ વાંચો પોષક તત્વોથી ભરપૂર આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં … Read more

તળાવમાં ઉગતી આ વસ્તુ માથાથી લઈને પગ સુધીના બધા જ દુઃખાવા કરી દેશે દૂર, આ રીતે કરો ઉપયોગ, થશે ચોંકાવનારા ફાયદા..

મૌસમી ફળ આપણને કેટલીક પ્રકારની બીમારીથી બચાવે છે. દરેક સિઝનના દરેક ફળોને જરૂરથી ખાવા જોઈએ. શિયાળામાં એક ખાસ ફળ આવે છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ કેટલાક પૌષ્ટિક તત્વોથી અને વિટામીનોથી ભરપૂર હોય છે. ત્રિકોણ આકારનું આ ફળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ પણ વાંચો અમે વાત કરી રહ્યા … Read more

સરગવાની ચા પીવાથી શરીરમાં થાય છે આ 9 પ્રકારના લાજવાબ ફાયદા, જાણો ક્યાં ક્યાં?

મિત્રો, જે પોષણ આપણને લીલા શાકભાજી ખાવાથી મળે છે, એટલું પોષણ આપણને અન્ય વસ્તુઓ ખાવાથી નથી મળતું અને કુદરતે અગણિત એવી વસ્તુઓ ખાવા માટે આપી છે, જેના વિશે આપણે કદાચ જાણતા પણ ન હોઈએ. આવી જ એક લીલી શાકભાજી છે સરગવો. સરગવામાં રહેલા પોષક તત્વો અનેક રીતે શરીરને તંદુરસ્ત રાખે છે. ચાલો તો આજે જાણી … Read more

આ રીતે બનવેલો લાડુ દરરોજ એક ખાઇને ટ્રાય કરો, તમારી કમરમાં થતો દુઃખાવો દૂર થશે ને ત્વચા પણ ચમકી ઉઠશે..

ત્વચાને અને સ્વાસ્થ્યને હેલ્દી રાખવા માટેનો બેસ્ટ સમય શિયાળો માનવામાં આવે છે. કેમ કે તમે ઉનાળા અને ચોમાસાની ઋતુ કરતા શિયાળામાં ખોરાક વધારે લઈ શકો છો. કારણ કે શિયાળામાં ખોરાક જલ્દી પછી પચી જાય છે. જ્યારે ઉનાળામાં વધુ ખોરાક નથી લઈ શકતા અને તે પચવામાં પણ ખુબ જ ભારે લાગે છે. જેમ કે અમુક લાડુની … Read more

શિયાળાની ઋતુમાં વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ, જાણો તેના કારણો અને હૃદયની દેખભાળ કરવાની સરળ અને મફત ઘરેલું ટીપ્સ…

મિત્રો આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, પણ હાલમાં આપણો ખોરાક એટલો ખરાબ થઇ ગયો છે કે લોકોને હાલતા ચાલતા હાર્ટ એટેકની ઘટના બનતી હોય છે, આથી જો તમે પોતાના ખાનપાનનું ધ્યાન રાખો તો હાર્ટ એટેકની ગંભીર સમસ્યાને ટાળી શકો છો. આ માટે તમારે થોડી કાળજી રાખવાની જરૂર છે. આ પણ વાંચો … Read more

બાજરાના લોટમાંથી બનાવો આ ખાસ પ્રકારનું ફેસપેક, સ્કીનની તમામ સમસ્યાઓ દુર કરી ચહેરા પર લાવી દેશે ગજબનો નિખાર…

શિયાળામાં બાજરીનો ઉપયોગ ઘણા બધા લોકો કરે છે અને બાજરીના રોટલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બાજરી તમારી સ્કિન ઉપર પણ નિખાર લાવી શકે છે ? હા, શિયાળામાં બાજરીનો ફેસપેક આપણી ત્વચાને ઘણી બધી તકલીફોને દૂર કરવા માટે તમારી મદદ કરી શકે છે. આ પણ વાંચો … Read more

આદુની જેમ તેની છાલમાં પણ છે ઔષધીનો ખજાનો, શરીરની આ 6 બીમારીઓને કરી દેશે ગાયબ અને વધારી દેશે ઇમ્યુનિટી પાવર…

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળામાં આદુનું સેવન આપણા શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં આદુની ચા થી આપણા દિવસની શરૂઆત થાય છે અને આ ઋતુમાં ઘણા બધા પ્રકારની ડીશમાં આદુનો ઉપયોગ પણ કરીએ છીએ. કારણ કે આ સિઝનમાં આદુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ … Read more

સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજીમાં પણ લીલી તુવેર, મેથીની ભાજી, પાલક, લીલા વટાણા પણ આપણને જોવા મળે છે. એવું નથી કે ગરમીમાં વટાણાનું સેવન કરી શકાતું નથી. પરંતુ શિયાળામાં વટાણાનો સ્વાદ વધી જાય છે. આ પણ વાંચો તેના ઉપયોગથી શાકભાજીની રંગત જ વધી જાય છે. તમને જણાવી દઈએ કે વટાણાની અંદર સોડિયમ, ફાયબર, … Read more

આ દેશી સુપરફૂડ શરીરની 6 બીમારીઓને કરી દેશે દુર. કેન્સર, ડાયાબિટીસ, કબજિયાત સહિત મટાડી દેશે આંખની સમસ્યા…

મિત્રો જેમ તમે જાણો છો એમ શિયાળામાં અનેક શાકભાજી આવે છે, ખાસ કરીને લીલોતરી શાકભાજી આ ઋતુમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ઋતુમાં તમને માર્કેટમાં ગાજર, કેપ્સીકમ, બીટ, કોથમીર, કાકડી, કોબી, લીલી હળદર, આદુ, વગેરે વધુ જોવા મળે છે. પણ આ ઋતુમાં ગાજરનું ખુબ જ મહત્વ રહેલ છે. ગાજરએ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં … Read more

સાંધા, સોજા, જકડન અને તણાવના ઈલાજના માટે ખાવા ખાવા લાગો રસોડાની આ વસ્તુઓ, વગર દવાએ મફતમાં જ મટી જશે સાંધાના દુખાવા….

ખરાબ પોષણ અને ગતિહીન જીવનશૈલીના કારણે આજના સમયે લોકો હાડકાથી જોડાયેલી સમસ્યાઓનો શિકાર થઈ રહ્યા છે. હાડકાથી જોડાયેલી ગંભીર સમસ્યાઓ હવે નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. આની પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે આ પણ વાંચો પરંતુ ખાણીપીણીમાં અસંતુલન અને જીવનશૈલીને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. વ્યસ્ત જીવનશૈલી અને શારીરિક … Read more