આ અંકુરિત દાણાનું સેવન ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, અનિંદ્રા અને લોહીની કમીને કરશે પૂરી…. પાચનશક્તિ મજબુત કરી વધારી દેશે કેલ્શિયમની માત્રા…
મિત્રો તમે અનેક કઠોળ પલાળીને અથવા તો તેને અંકુરિત કરીને સેવન કરતા હશો. આવું જ એક અનાજ અથવા તો કઠોળ એ રાગી છે. જેને તમે પલાળીને અને અંકુરિત કરીને સેવન કરી શકો છો. તેના સેવનથી તેમાં રહેલ અનેક પોષક તત્વો તમારા શરીરને મળે છે. જે તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. પરંતુ અહીં આપણે … Read more