ઘી ને રોટલી પર લગાવીને ખાવ છો, તો જાણી લેજો આ ખુબ જ અગત્યની માહિતી… 99% લોકો નથી જાણતા રોટલીમાં ઘી કેવી રીતે ખાવું…

should-ghee-be-eaten-on-roti-or-not/

આપણે જાણીએ છીએ કે ભારતમાં સદીઓથી ઘણી બીમારીઓના ઈલાજમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈને શરદી-ઉધરસ થઈ જાય તો દૂધમાં ઘી અને હળદર મિક્સ કરીને પીવડાવવામાં આવે છે. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે ઘી થી મગજ અને શરીર બંને મજબુત બને છે. એટલા માટે જ જુના જમાનાના લોકો શુદ્ધ ઘીને રોજ ખાવાનું … Read more

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

improve-women-ovum-quality-food-and-tips/

મહિલાઓની ફર્ટીલીટી આ વાત પર નિર્ભર કરે છે કે તેના ગર્ભાશયમાં દર મહીને બનતા ઓવમ(એટલે કે સ્ત્રી અંડકોશ) ની ગુણવત્તા કેવી છે. જો ઓવમની ક્વોલિટી બહેતર હોય છે તો કન્સીવ કરવામાં ખુબ જ આસાની થાય છે. મહિલાઓના અંડાશયમાં ઓવમ દર મહીને પીરીયડ્સને નિયમિત કરે છે સાથે સાથે કન્સીવ કરવાની ક્ષમતાને પણ વધારે છે. એટલા માટે … Read more

ગમે તેવા પીળા દાંત મફતમાં થશે સફેદ મોતી જેવા, અજમાવો આ હર્બલ ઉપાય… વધી જશે દાંતની સફેદી અને ચમક…

home-made-teeth-whitening-tips

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજના સમયમાં શરીરને લગતી સમસ્યાઓ લોકોમાં ખુબ જ વધી રહી છે. તેવી જ રીતે દાંતને લઈને પણ લોકોમાં સમસ્યાઓ વધી રહી છે. આજના સમયમાં આપણે જોતા હોઈએ છીએ કે મોટાભાગના લોકો દાંતની માવજત ગમે તે રીતે કરે, પરંતુ દાંત પીળા જ હોય છે. પરંતુ પીળા દાંત આપણી પર્સનાલીટી … Read more

એકવાર કરો આ લાલ પહાડી ફળનું સેવન, પગથી લઈ માથા સુધીના આટલા રોગો મફતમાં થશે દુર… પોષકતત્વોનો છે ભરપુર ખજાનો…

pahadi-fal-kafal-eating-benefits-for-health

આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ ફળ હોય તેનું સેવન કરવામાં આવે તો કોઈને કોઈ ફાયદા જરૂર થાય છે. પરંતુ તમે ક્યારેય એવા ફળ વિશે સાંભળ્યું છે, જેનું નામ કાફલ હોય. આ ફળને પહાડી ફળ પણ કહેવામાં આવે છે. આ પહાડો પર થતું હોવાથી મોટાભાગે ઉત્તરાખંડમાં વધુ મળે છે. ઉત્તરાખંડ રાજ્યનું આ ફળ … Read more

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

જ્યારે ધમનીઓમાં હાઈ કોલેસ્ટ્રોલ વધુ થઈ જાય તો તે હાર્ટએટેક અને હૃદય સંબંધિત જટિલતાઓને વધારી દે છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને જેવું તેવું ખાનપાનના કારણે શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલ થઈ જાય છે. જ્યારે હાઈ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં ચોંટવા લાગે છે તો લોહીના પ્રવાહને ઓછો કરી દે છે. એટલા માટે તે જીવનમાં જોખમ ઉભું કરે છે. માટે કોલેસ્ટ્રોલને … Read more

દહીં સાથે ભૂલથી પણ ન ખાતા આ 3 વસ્તુ, નહિ તો થઈ શકે આવા ગંભીર રોગો… જાણી નહિ આવે વિશ્વાસ…

dont-eat-these-thing-with-curd

મિત્રો દહીં એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેવાની સાથે તમે અનેક બીમારી સામે પણ રક્ષણ મેળવી શકો છો. પરંતુ આપણે ઘણી વખત અમુક વસ્તુઓ સાથે ન ખાવાની વસ્તુ ખાઈએ છીએ તો તમારું સ્વાસ્થ્ય સુધરવાને બદલે વધારે બગડી શકે છે. આવું જ દહીંની સાથે થાય છે. આથી તમારે દહીંની સાથી … Read more

ઇમ્યુનિટીને બુસ્ટ કરવા રસોડાની જ વસ્તુથી બનાવો આ હેલ્દી પીણું, શરીરથી કોસો દુર રહેશે બીમારીઓ.

drink-2-homemade-juices-to-boost-the-immune-system

નબળી રોગપ્રતિકારક શક્તિ એ બીમાર પડવા પાછળનું એક મોટું કારણ છે. ઉનાળાની ઋતુમાં મોટા ભાગના લોકો બીમાર પડે છે. તે જ સમયે બીજી વાર વધી રહેલા કોરોનાએ આખા દેશમાં ચકચાર મચાવી દીધો છે. આવી સ્થિતિમાં લોકોએ ફરીથી તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે વિચારવું જોઈએ. આ પણ વાંચો રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા … Read more

પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

benefits-of-rubbing-the-soles-of-the-feet

શરીરનો બધો જ ભાર આપણા બંને પગ પર જ હોય છે. આના દ્વારા જ આપણે ઉભા થઇ શકીએ છીએ, ચાલી શકીએ છે, ફરી શકીયે છે, બેસી શકીએ છીએ.જેથી પગ થાકી જાય છે. તેથી જો સંપૂર્ણ તળિયાની માલિશ કરવામાં આવે તો અનેક પ્રકારની તકલીફો દૂર થાય છે. અને તેને આરામ પણ મળે છે. શરીરની માલિશ કરવાના … Read more

આ અંકુરિત દાણાનું સેવન ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, અનિંદ્રા અને લોહીની કમીને કરશે પૂરી…. પાચનશક્તિ મજબુત કરી વધારી દેશે કેલ્શિયમની માત્રા…

મિત્રો તમે અનેક કઠોળ પલાળીને અથવા તો તેને અંકુરિત કરીને સેવન કરતા હશો. આવું જ એક અનાજ અથવા તો કઠોળ એ રાગી છે. જેને તમે પલાળીને અને અંકુરિત કરીને સેવન કરી શકો છો. તેના સેવનથી તેમાં રહેલ અનેક પોષક તત્વો તમારા શરીરને મળે છે. જે તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. પરંતુ અહીં આપણે … Read more

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. કેમ કે દહીંમાં અનેકો પ્રકારના ગુણો રહેલા છે. દહીંમાં કેલ્શિયમ સહિત અનેકો બીજા ગુણો રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એવું કહેવામાં જો ગરમીમાં દહીંનું સેવન કરવામાં શરીર અને ચામડી માટે બેસ્ટ છે. આ … Read more

🌿 1 લાખ+ લોકો જોડાયા
🍃 🌿 આયુર્વેદ ગ્રુપમાં જોડાવા ક્લિક કરો