વગર ખર્ચે જ મટી જશે સોજા અને સાંધાના દુખાવા. પીવા લાગો આ પાવરફુલ ડ્રીંક, કેન્સર અને પાચનને લગતી બીમારીઓ આજીવન નહિ થાય…

યુએસ ડિપાર્ટમેંટ ઓફ હેલ્થ એન્ડ એન્થ્રોપોલોજી અનુસાર, બ્રોમેલીન સંધિવાને દૂર કરવા માટે ખુબજ ઉપયોગી છે. બ્રોમેલીનએ પાઈનેપલના રસમાંથી બનાવવામાં આવે છે અને ભારતમાં આ ફળ ખુબ જ સરળતાથી મળી જાય છે. આ હોમમેડ અનાનસનું પીણું સંધિવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે અને સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. આ પણ વાંચો એક રિપોર્ટ … Read more

રોજ અડધી કળીનું સેવન નસોમાં જામેલ ખરાબ કોલેસ્ટ્રોલ કરી દેશે ખતમ, 1 જ દિવસમાં ઘટી જશે 10% જેટલું…

મિત્રો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જેમાં એક સારા અને બીજા ખરાબ કોલેસ્ટ્રોલ. જયારે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે નસમાં જામવા લાગે છે. જેને કારણે તમને હાર્ટને લગતી બીમારી થઇ શકે છે. પણ તમે નસમાં જામેલ આ ખરાબ કોલેસ્ટ્રોલને લસણના સેવન દ્વારા ખત્મ કરી શકો છો. પણ લસણને … Read more

વર્ષો જૂની કબજિયાત તોડવાનો જોરદાર દેશી ઈલાજ, મફતમાં જ કબજિયાત દુર કરી પેટ અને આંતરડા કરી દેશે સાફ…

આજની ખરાબ ખાણીપીણી અને સુસ્ત જીવનશૈલી એટલે કે શારીરિક ગતિવિધિઓ સામેલ ન હોવાના કારણે કબજીયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ચિંતાનો વિષય એ છે કે કબજિયાત ને મોટાભાગના લોકો નજર અંદાજ કરી દે છે. વિશેષજ્ઞ માને છે કે કબજિયાતની સમસ્યાને ગંભીરતાથી નહીં લેવાથી આગળ જતા ખતરનાક સાબિત થઈ શકે છે. આ પણ વાંચો જો સમય … Read more

લીંબુ સાથે આ 1 વસ્તુ લગાવી દો, ગરદન પરની કાળાશ અને દાગ મફતમાં જ થઈ જશે ગાયબ… અને ત્વચાને કરી દેશે સાફ અને સુંદર…

મિત્રો આપણું શરીર એવું છે કે તેને નિયમિત સાફ રાખવું જરૂરી છે. પણ અમુક સમયે આપણી થોડી બેદરકારીને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમે જોયું હશે કે ઘણા લોકોની ગરદન કાળાશ પડતી હોય છે. તેનું કારણ કે તમારી ગરદનની સરખી રીતે સાફ સફાઈ નથી થતી. આથી જો તમે પણ તમારા ગરદનનો કાળાશ પડતો … Read more

શરદી, ઉધરસ, તાવ, ગેસ, એસિડીટીના કારણે દુખતું માથું, ઉતરી જશે ગણતરીની જ મિનીટોમાં… અજમાવો આ 1 ઉપાય…

મિત્રો આપણા શરીરમાં રહેલ અનેક બીમારીમાંથી એક બીમારી માથાના દુખાવાની છે. જે કોઇપણ માણસને થઇ શકે છે. જો કે માથાના દુખાવાના અનેક કારણો હોઈ શકે છે. ઘણી વખત સ્ટ્રેસ લેવાથી, તનાવને કારણે અથવા તો સરખી નીંદર ન થવાથી, અથવા તો શરદીને કારણે પણ માથાનો દુખાવો થતો હોય છે. આ પણ વાંચો કેટલાકને માઈગ્રેન ને કારણે … Read more

જાણી લો આ સુવાની આ રહસ્યમય ટેકનિક, પીઠ, કમર અને સાઈટીકાના દુખાવા કરશે 100% ગાયબ… લોહીનો સંચાર વધારી સોજાથી મળશે જિંદગીભરનો છુટકારો….

આપણા જીવનમાં નાનો સરખો બદલાવ કરીને પણ આપણે અનેક સમસ્યાઓથી મુક્ત બની શકીએ છીએ. આવા જ એક પરિવર્તનમાં જો આપણે સુતા સમયે ઓશિકાને પગની નીચે રાખવાથી શરીરમાં અનેક પ્રકારના ફાયદા મેળવી શકીએ છીએ. સુતા સમયે પગની નીચે ઓશિકુ મૂકીને સુવાથી તમને પગમાં દુખાવો, સોજો અને અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. આ પણ વાંચો … Read more

પીવા લાગો આ દેશી સૂપ, સ્થૂળતા અને જીદ્દી ચરબીને ઓગાળી દેશે શરીરના ખૂણે ખૂણેથી… જલ્દી પાતળું થવું હોય તો ખાસ વાંચો રેસિપી….

આજના સમયમાં લગભગ મોટાભાગના લોકો પોતાની વધતી જતી ચરબીથી પરેશાન રહે છે. અને આ વધારાની ચરબીને ઘટાડવા માટે તેઓ અનેક પ્રયાસો કરે છે. પણ તેનાથી કોઈ ફેર પડતો નથી. ત્યારે આજે અમે તમારા માટે આ લેખમાં એક એવા સૂપ વિશે માહિતી લઈને આવીએ છીએ જેનાથી તમારી વધારાની ચરબી જલ્દી ઓગળી જશે. આ પણ વાંચો વજન … Read more

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

ઘી આપણા સ્વાસ્થ્ય માટે માટે જ નહિ, પરંતુ વાળ અને ત્વચા માટે પણ ખુબ જ લાભકારી માનવામાં આવે છે. તેના ચાલતા મોટાભાગના ઘરોમાં ઘી નો ઉપયોગ ખુબ જ સામાન્ય રીતે થાય છે. પરંતુ જો તમે બજારમાં દેશી ઘી મંગાવતા હો તો તે નકલી પણ હોય શકે છે. જેનો ઉપયોગ તમારા માટે નુકશાનદાયક પણ હોય શકે … Read more

આ લીલા ટુકડા તમારા વાળ માટે છે વરદાન સમાન, વાળ થઈ જશે એકદમ કાળા, ઘાટા અને લાંબા… જાણો લગાવવાની રીત

મિત્રો આપણને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક નાની મોટી સમસ્યાઓ થાય છે. આવી સમસ્યાઓમાં એક વાળ ની સમસ્યા દરેકને પરેશાન કરે છે. તેના ઉપચાર રૂપે આમળા ખૂબ જ ફાયદાકારક છે. આ પણ વાંચો વાળ માટે આમળા ખૂબ જ લાભદાયક હોય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ વાળમાં તેનો પ્રયોગ કેવી રીતે કરવો તેને … Read more

સવારે ઉઠતાની સાથે જ નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, માથાથી લઈને પગ સુધીના બધા જ રોગ થઈ જશે દુર….

મિત્રો તમે ચંદન વિશે ઘણું સાંભળ્યું હશે તેમજ તેના કેટલાક ફાયદા અંગે પણ તમે જાણતા હશો. આ સિવાય ચંદન તમે ઠંડક આપવાની સાથે શરીરને એક શાંતિનો અનુભવ પણ કરાવે છે. જો કે ચંદન ઘણા ફાયદાઓ છે. તે તમારી સ્કીન નિખારની સાથે તમને અનેક રોગોથી પણ બચાવે છે. આયુર્વેદ પ્રમાણે ચંદનનું તેલ માનસિક અને શારીરિક સમસ્યાઓ … Read more