પિય લ્યો મફતમાં બનતું આ ચમત્કારિક પીણું, વર્ષોની કબજિયાતનો ખાત્મો થશે 1 જ રાતમાં, ગેસ, એસિડીટી અને બવાસીર રહેશે આજીવન દુર…

મિત્રો આજના સમયમાં લગભગ લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન હોય છે. કબજિયાત એક જટિલ સમસ્યા છે. જેમાં માણસના શરીર સાથે સાથે મન પણ પરેશાન રહે છે. કબજિયાતની બીમારી વાળા લોકોના મન પર હંમેશા ભાર રહે છે પેટ હળવું થઈ, પરંતુ એવું નથી થતું. કબજિયાતની સમસ્યામાં મળ ઘણા દિવસો સુધી આપણી જમા રહે છે. તેનાથી સ્ટુલ હાર્ડ … Read more

આ 3 પાન યુરિક એસિડ માટે કાળ સમાન, લોહીમાં જ સુકવી દેશે તમામ ગંદકી….1 પણ રૂપિયાની દવા વગર મટી જશે સાંધાના દુખાવા…

ગઠિયાનો રોગ એક ખુબ જ ખરાબ બીમારી છે, જેમાં સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. અને ગઠિયાનો રોગ શરીરમાં યુરિક એસિડ વધવાના કારણે થાય છે. ભોજનમાંથી પ્રાપ્ત થતું પ્રોટીન જ્યારે શરીરમાં તુટવા લાગે છે તો તેનું બાય-પ્રોડક્ટના રૂપમાં પ્યુરીનનું નિર્માણ થાય છે. તે પ્યુરીન જયારે તૂટે છે ત્યારે યુરિક એસિડ બને છે. આ પણ વાંચો પરંતુ … Read more

નોનવેજ-ઈંડા કરતા 100 ગણી શક્તિશાળી છે આ વેજ વસ્તુઓ, લોહી અને તાકાત વધારી વિટામીન B ની કમી કરશે દુર…

મિત્રો વિટામીન બી શરીરની ઉર્જા અને તાકાત આપવા માટે જરૂરી છે, તેની કમી તમારા શરીરને કમજોર બનાવી શકે છે જો તમે વેજિટેરિયન હોય તો તમારે ગભરાવવાની જરૂર નથી નીચે જણાવેલી વસ્તુઓ તેની કમીને પૂરી કરી શકે છે. આ પણ વાંચો શું તમને હંમેશા થાક અને કમજોરી રહે છે, શું તમારા હાથ અને પગમાં ઝણઝણાટી નો … Read more

જાણો ટેરેસ પર ખુલ્લી હવામાં સુવાના ચોંકાવનારા ફાયદા વિશે, મફતમાં દુર થશે આ 5 ગંભીર સમસ્યા… AC અને કુલરમાં સુતા લોકો ચેતીજજો…

ગરમીથી રાહત મેળવવા માટે લોકો કુલર અથવા એસી નો સહારો લેતા હોય છે. શહેરી વિસ્તારમાં તો આ શક્ય છે, હવે ગામડાઓમાં પણ શક્ય છે. પરંતુ ઘણીવાર ગામડાઓમાં વીજળી ન હોય એવી સમસ્યા થાય. તો ઘણી વાર ગામડાઓમાં રાત્રે લાઈટની સમસ્યા થતી હોય છે. તો સ્વાભાવિક છે કે ઊંઘ સારી અને સીમિત માત્રામાં ન થાય. પરંતુ … Read more

બસ આ 3 વાતનું ધ્યાન રાખશો તો ડાયાબિટીસમાં પણ કેરીની મજા ભરપુર માણી શકશો… કેરી ખાવી હોય તો જરૂર જાણો આ ત્રણ વાત…

મિત્રો સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે ડાયાબીટીસ માં કેરીનું સેવન ન કરવું જોઈએ. કારણકે તેનાથી બ્લડ શુગર વધી શકે છે. પણ એવું નથી. જો તમે સાવધાની રાખીને કેરીનું સેવન કરો છો તો તેનાથી ડાયાબીટીસ વધતું નથી. પણ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે છે. તેમજ બ્લડ શુગર વધે નથી તે માટે કેરીનું … Read more

ક્યારેય પણ ખાલી પેટે તરબૂચ ખાવાની ભૂલ ન કરતા, નહિ તો થઈ શકે છે આવી ગંભીર બીમારીઓ… લગભગ લોકો નથી જાણતા આ હકીકત…

મિત્રો ઉનાળાની ઋતુમાં આપણે હંમેશા ઠંડી વસ્તુઓ તરફ વળીએ છીએ. આવી ઠંડી વસ્તુઓની યાદીમાં તરબૂચ નો સમાવેશ થાય છે. ઉનાળામાં વધુ પ્રમાણમાં તરબૂચને ખાવામાં આવે છે. આ ફળમાં 90 ટકા થી વધારે પાણી ઉપલબ્ધ હોય છે તેથી આ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે. તરબૂચની તાસીર ઠંડી હોય છે તેથી પણ આ ઉનાળામાં લોકોનું ફેવરેટ … Read more

ઉનાળામાં પીવો આ શ્રેષ્ઠ સ્વાસ્થ્યવર્ધક પીણું, લુ અને પાણીની કમીથી બચાવી શરીરને રાખશે આખું વર્ષ હેલ્દી અને ફિટ… ગરમીમાં છે ચમત્કાર સમાન…

મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આવનાર દિવસોમાં સખત ગરમી પડવાની આશઁકા છે. ઉનાળામાં અત્યંત જરૂરી હોય છે કે શરીરમાં પાણીની કમી ન થાય. તેની કમી થી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. તેના માટે જરૂરી છે કે ઉનાળામાં સ્વસ્થ ખોરાક અને સ્વસ્થ પીણા નું સેવન કરવું. તો આવો આજે અમે તમને કેટલાક શ્રેષ્ઠ સ્વાસ્થ્યવર્ધક … Read more

AC માં બેસવાથી થાય છે 7 આવી ખતરનાક બીમારીઓ, શરીરને અંદર અને બહારથી કરી દેશે ખોખલું… જાણો AC ની હવાના સાઈડ ઈફેક્ટ…

મિત્રો આજકાલ લોકો ગરમીથી રાહત મેળવવા માટે વધુ સમય એસીમાં પસાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના અનેક સાઇડ ઇફેક્ટ પણ હોય છે. વધુ સમય સુધી ACમાં રહેવાથી આંખો અને ત્વચા પર ખંજવાળ આવી શકે છે ત્વચા ડ્રાય થઈ જાય છે. જો તમે પણ ACમાં વધારે સમય પસાર કરો છો તો જાણી … Read more

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

ઉનાળામાં મોટા ભાગે લોકો છાશ પીવાનું પસંદ કરે છે. છાશ શરીરને ઠંડું રાખે છે સાથે જ અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે. છાશ પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. છાશ પીવાથી શરીર લાંબા સમય સુધી હાઈડ્રેટ પણ રહે છે અને શરીરમાં પાણીની કમી નથી થતી. આ પણ વાંચો … Read more

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

મિત્રો ફુદીનો અને લીંબુ બંનેય પોષક તત્વોથી ભરપૂર હોય છે. ફુદીનામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન ઉપલબ્ધ હોય છે. તેના સિવાય ફુદીનો વિટામિન એ અને સી નો પણ ખૂબ સારો સોર્સ માનવામાં આવે છે. તેમજ લીંબુમાં પણ મેગ્નેશિયમ, વિટામીન એ, વિટામિન સી અને ફોલેટ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આ પણ વાંચો આમ તો … Read more