કબજિયાતને એક જ રાતમાં જડમૂળથી ખતમ કરી દેશે આ ફળ, આવી રીતે કરો સેવન… પેટને કરી દેશે એકદમ સાફ અને ચોખ્ખું…

મિત્રો તમે કદાચ બિલા વિશે સંભાળ્યું હશે. જો કે બિલા એ ભગવાન શિવને ચડાવવામાં આવે છે. એટલે કે ભગવાન શિવને પસંદ એવું બીલીપત્ર વૃક્ષનું ફળ એટલે બિલા. જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું ગણવામાં આવે છે. તેના સેવનથી શરીરની અનેક બીમારીઓ દુર કરી શકાય છે. ખાસ કરીને પેટની સમસ્યા. જેમાં કબજિયાત ની સમસ્યા પ્રમુખ … Read more

કોઈ પણ દવા કે સર્જરી વગર પથરી તોડી બહાર કાઢવાનો 100% સટીક ઉપાય… મફતમાં જ મળશે કિડનીની પથરીથી છુટકારો…

મિત્રો જયારે કિડનીની તકલીફ શરુ થાય છે ત્યારે અનેક ગણો દુખાવો થાય છે. અને આપને તેનાથી રાહત મેળવવા માટે અનેક ઉપાયો કરીએ છીએ. દવાનું સેવન કરીએ છીએ. ઓપરેશન કરીએ છીએ. પણ જો તમે દવા કે સર્જરી વગર કીડની ની પથરી દુર કરવા માંગતા હો તો તમે આ લેખમાં એવી માહિતી છે જેનો ઉપયોગ કરીને તમે … Read more

દૂધ સાથે કરો આ કાળી ઔષધીનું સેવન, હૃદય અને હાડકાને મજબુત કરી લોહી કરી દેશે સાફ, તાવ-શરદી અને બદલતી મૌસમના રોગો રહેશે દુર…

આપણે સૌ જાણીએ છીએ કે, આપણું રસોડું જ અડધું આયુર્વેદ સમાન માનવામાં આવે છે. રસોડામાં રહેલી ઘણી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. રસોડામાં રહેલ ઘણા મસાલાઓ સ્વાદમાં બેશક વધારો કરે છે, પરંતુ સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ બેહદ લાભદાયક સાબિત થાય છે. એવો જ એક મસાલો છે કાળા મરી. આ … Read more

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે વરસાદનો મૌસમ આવતાની સાથે જ લોકોમાં ખુબ જ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે આ મૌસમમાં તાપમાન ઠંડું રહે છે સાથે જ ચા અને ભજીયા ખાવાનો પણ આનંદ આવે છે. જો કે આ મૌસમમાં ભેજ પણ હોય છે, જેનાથી ફંગસ અને ઇન્ફેકશનનો ખતરો પણ રહે છે. આ … Read more

અમૃત સમાન ફાયદા આપતું દહીં ચોમાસામાં બની જાય છે ઝેર સમાન, ખાતા પહેલા વાંચી લ્યો આ માહિતી… નહિ તો ગંભીર રીતે પડશો બીમાર…

મિત્રો ભારતના લગભગ રાજ્યોની અંદર ચોમાસું બેસી ગયું છે અને વરસાદી માહોલ પણ શરુ થઈ ગયો છે. ગરમીથી પરેશાન હતા એવા લોકો માટે વરસાદ ખુબ જ રાહત લઈને આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે વરસાદી મૌસમ બીમારીઓનો ખતરો પણ લાવે છે. વરસાદી સિઝનમાં સ્વસ્થ રહેવા માટે ખાનપાનનું પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી હોય છે. … Read more

પિય લ્યો મફતમાં બનતું આ ચમત્કારિક પીણું, વર્ષોની કબજિયાતનો ખાત્મો થશે 1 જ રાતમાં, ગેસ, એસિડીટી અને બવાસીર રહેશે આજીવન દુર…

મિત્રો આજના સમયમાં લગભગ લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન હોય છે. કબજિયાત એક જટિલ સમસ્યા છે. જેમાં માણસના શરીર સાથે સાથે મન પણ પરેશાન રહે છે. કબજિયાતની બીમારી વાળા લોકોના મન પર હંમેશા ભાર રહે છે પેટ હળવું થઈ, પરંતુ એવું નથી થતું. કબજિયાતની સમસ્યામાં મળ ઘણા દિવસો સુધી આપણી જમા રહે છે. તેનાથી સ્ટુલ હાર્ડ … Read more

આ 3 પાન યુરિક એસિડ માટે કાળ સમાન, લોહીમાં જ સુકવી દેશે તમામ ગંદકી….1 પણ રૂપિયાની દવા વગર મટી જશે સાંધાના દુખાવા…

ગઠિયાનો રોગ એક ખુબ જ ખરાબ બીમારી છે, જેમાં સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. અને ગઠિયાનો રોગ શરીરમાં યુરિક એસિડ વધવાના કારણે થાય છે. ભોજનમાંથી પ્રાપ્ત થતું પ્રોટીન જ્યારે શરીરમાં તુટવા લાગે છે તો તેનું બાય-પ્રોડક્ટના રૂપમાં પ્યુરીનનું નિર્માણ થાય છે. તે પ્યુરીન જયારે તૂટે છે ત્યારે યુરિક એસિડ બને છે. આ પણ વાંચો પરંતુ … Read more

નોનવેજ-ઈંડા કરતા 100 ગણી શક્તિશાળી છે આ વેજ વસ્તુઓ, લોહી અને તાકાત વધારી વિટામીન B ની કમી કરશે દુર…

મિત્રો વિટામીન બી શરીરની ઉર્જા અને તાકાત આપવા માટે જરૂરી છે, તેની કમી તમારા શરીરને કમજોર બનાવી શકે છે જો તમે વેજિટેરિયન હોય તો તમારે ગભરાવવાની જરૂર નથી નીચે જણાવેલી વસ્તુઓ તેની કમીને પૂરી કરી શકે છે. આ પણ વાંચો શું તમને હંમેશા થાક અને કમજોરી રહે છે, શું તમારા હાથ અને પગમાં ઝણઝણાટી નો … Read more

જાણો ટેરેસ પર ખુલ્લી હવામાં સુવાના ચોંકાવનારા ફાયદા વિશે, મફતમાં દુર થશે આ 5 ગંભીર સમસ્યા… AC અને કુલરમાં સુતા લોકો ચેતીજજો…

ગરમીથી રાહત મેળવવા માટે લોકો કુલર અથવા એસી નો સહારો લેતા હોય છે. શહેરી વિસ્તારમાં તો આ શક્ય છે, હવે ગામડાઓમાં પણ શક્ય છે. પરંતુ ઘણીવાર ગામડાઓમાં વીજળી ન હોય એવી સમસ્યા થાય. તો ઘણી વાર ગામડાઓમાં રાત્રે લાઈટની સમસ્યા થતી હોય છે. તો સ્વાભાવિક છે કે ઊંઘ સારી અને સીમિત માત્રામાં ન થાય. પરંતુ … Read more

બસ આ 3 વાતનું ધ્યાન રાખશો તો ડાયાબિટીસમાં પણ કેરીની મજા ભરપુર માણી શકશો… કેરી ખાવી હોય તો જરૂર જાણો આ ત્રણ વાત…

મિત્રો સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે ડાયાબીટીસ માં કેરીનું સેવન ન કરવું જોઈએ. કારણકે તેનાથી બ્લડ શુગર વધી શકે છે. પણ એવું નથી. જો તમે સાવધાની રાખીને કેરીનું સેવન કરો છો તો તેનાથી ડાયાબીટીસ વધતું નથી. પણ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે છે. તેમજ બ્લડ શુગર વધે નથી તે માટે કેરીનું … Read more