કબજિયાતને એક જ રાતમાં જડમૂળથી ખતમ કરી દેશે આ ફળ, આવી રીતે કરો સેવન… પેટને કરી દેશે એકદમ સાફ અને ચોખ્ખું…
મિત્રો તમે કદાચ બિલા વિશે સંભાળ્યું હશે. જો કે બિલા એ ભગવાન શિવને ચડાવવામાં આવે છે. એટલે કે ભગવાન શિવને પસંદ એવું બીલીપત્ર વૃક્ષનું ફળ એટલે બિલા. જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું ગણવામાં આવે છે. તેના સેવનથી શરીરની અનેક બીમારીઓ દુર કરી શકાય છે. ખાસ કરીને પેટની સમસ્યા. જેમાં કબજિયાત ની સમસ્યા પ્રમુખ … Read more