AC માં બેસવાથી થાય છે 7 આવી ખતરનાક બીમારીઓ, શરીરને અંદર અને બહારથી કરી દેશે ખોખલું… જાણો AC ની હવાના સાઈડ ઈફેક્ટ…

મિત્રો આજકાલ લોકો ગરમીથી રાહત મેળવવા માટે વધુ સમય એસીમાં પસાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના અનેક સાઇડ ઇફેક્ટ પણ હોય છે. વધુ સમય સુધી ACમાં રહેવાથી આંખો અને ત્વચા પર ખંજવાળ આવી શકે છે ત્વચા ડ્રાય થઈ જાય છે. જો તમે પણ ACમાં વધારે સમય પસાર કરો છો તો જાણી … Read more

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

ઉનાળામાં મોટા ભાગે લોકો છાશ પીવાનું પસંદ કરે છે. છાશ શરીરને ઠંડું રાખે છે સાથે જ અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે. છાશ પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. છાશ પીવાથી શરીર લાંબા સમય સુધી હાઈડ્રેટ પણ રહે છે અને શરીરમાં પાણીની કમી નથી થતી. આ પણ વાંચો … Read more

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

મિત્રો ફુદીનો અને લીંબુ બંનેય પોષક તત્વોથી ભરપૂર હોય છે. ફુદીનામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન ઉપલબ્ધ હોય છે. તેના સિવાય ફુદીનો વિટામિન એ અને સી નો પણ ખૂબ સારો સોર્સ માનવામાં આવે છે. તેમજ લીંબુમાં પણ મેગ્નેશિયમ, વિટામીન એ, વિટામિન સી અને ફોલેટ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આ પણ વાંચો આમ તો … Read more

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

શું તમારા પેટમાં હંમેશા ગેસ રહે છે, શું તમને પેટમાં હંમેશા ભારેપણું રહે છે, શું કંઈ પણ ખાતા પીતા જ તમારું પેટ ફુલવા લાગે છે, શું તમને ઓછી ભૂખ લાગે છે? જો આ બધા પ્રશ્નોના જવાબ હા હોય તો તમારે તુરંત જ તમારા ડાયટમાં બદલાવ કરવો જોઈએ આ સંકેત છે કે તમે ગેસ, એસીડીટી કે … Read more

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

આજના સમયમાં મોબાઈલ રોજીંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે એક એવી વસ્તુ જોડાઈ ગઈ છે, જેના આદિ લગભગ દરેક લોકો બની ગયા છે. અને એ છે મોબાઈલ. આજના સમયમાં મોબાઈલ સાથે લોકો એટલા કનેક્ટેડ થઈ ગયા છે કે એના વગર લગભગ કામો અટકી જાય છે. આ પણ વાંચો પરંતુ મોબાઈલનું એક દુઃખદ વસ્તુ એ છે કે, … Read more

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આપણે સૌ કોઈ માનીએ છીએ કે ઈશ્વર આપણને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. પરંતુ જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે વાસ્તુશાસ્ત્રને પણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં દરેક વસ્તુઓ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર મુકવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઢગલાબંધ આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં … Read more

સ્વાદના ચક્કરમાં આડેધડ કેરી ખાવાની ભૂલ ન કરતા, નહિ તો થશે આવું ભયંકર નુકશાન, જાણો કેરીને ખાવાની સાચી રીતે અને સમય…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. કેરી એક એવું ફળ છે જે લગભગ લોકોને પસંદ હોય છે. બાળક હોય કે પછી વૃદ્ધ દરેક લોકો કેરીનો સ્વાદ ખુબ જ આનંદથી માણે છે. હાલ આપણે માર્કેટમાં પણ જોઈએ છીએ અને લોકો પણ ખુબ ખરીદી રહ્યા છે. કેરી ખાવાના પ્રેમીઓ તેને ખાવાનું … Read more

વગર ખર્ચે જ મટી જશે સોજા અને સાંધાના દુખાવા. પીવા લાગો આ પાવરફુલ ડ્રીંક, કેન્સર અને પાચનને લગતી બીમારીઓ આજીવન નહિ થાય…

યુએસ ડિપાર્ટમેંટ ઓફ હેલ્થ એન્ડ એન્થ્રોપોલોજી અનુસાર, બ્રોમેલીન સંધિવાને દૂર કરવા માટે ખુબજ ઉપયોગી છે. બ્રોમેલીનએ પાઈનેપલના રસમાંથી બનાવવામાં આવે છે અને ભારતમાં આ ફળ ખુબ જ સરળતાથી મળી જાય છે. આ હોમમેડ અનાનસનું પીણું સંધિવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે અને સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. આ પણ વાંચો એક રિપોર્ટ … Read more

રોજ અડધી કળીનું સેવન નસોમાં જામેલ ખરાબ કોલેસ્ટ્રોલ કરી દેશે ખતમ, 1 જ દિવસમાં ઘટી જશે 10% જેટલું…

મિત્રો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જેમાં એક સારા અને બીજા ખરાબ કોલેસ્ટ્રોલ. જયારે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે નસમાં જામવા લાગે છે. જેને કારણે તમને હાર્ટને લગતી બીમારી થઇ શકે છે. પણ તમે નસમાં જામેલ આ ખરાબ કોલેસ્ટ્રોલને લસણના સેવન દ્વારા ખત્મ કરી શકો છો. પણ લસણને … Read more

વર્ષો જૂની કબજિયાત તોડવાનો જોરદાર દેશી ઈલાજ, મફતમાં જ કબજિયાત દુર કરી પેટ અને આંતરડા કરી દેશે સાફ…

આજની ખરાબ ખાણીપીણી અને સુસ્ત જીવનશૈલી એટલે કે શારીરિક ગતિવિધિઓ સામેલ ન હોવાના કારણે કબજીયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ચિંતાનો વિષય એ છે કે કબજિયાત ને મોટાભાગના લોકો નજર અંદાજ કરી દે છે. વિશેષજ્ઞ માને છે કે કબજિયાતની સમસ્યાને ગંભીરતાથી નહીં લેવાથી આગળ જતા ખતરનાક સાબિત થઈ શકે છે. આ પણ વાંચો જો સમય … Read more