પાણીમાં ઘોળી પિય લ્યો આ સામાન્ય પાંદડા, ઝડપથી અને પાણીની જેમ ઓગળી જશે શરીરની બધી ચરબી… શરીર થઈ જશે એકદમ પાતળું, ફિટ અને આકર્ષક….

સ્થૂળતા એક ગંભીર સમસ્યા છે, જે માત્ર તમારી સુંદરતા જ ઓછી નથી કરતું પરંતુ તેનાથી તમને ડાયાબિટીસ, કેન્સર, હાઇ બ્લડ પ્રેશર અને ત્યાં સુધી કે કોરોના વાઇરસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. સ્થૂળતાથી પીડિત લોકો માટે વજન ઘટાડવું એક મોટી સમસ્યા છે. આ પણ વાંચો મિત્રો આપણા શરીરમાં ચરબીનું જામવું એ દરેક લોકોની … Read more

આ પાનને પાણીમાં ઘોળીને પિય જાવ, ડેન્ગ્યું, થાઈરોઈડ જેવા 10 રોગોને માત આપી આજીવન રાખશે દવાઓથી દુર… એકવાર પીવો ફાયદા જોઈ ચોંકી જશો

મિત્રો જયારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે છે ત્યારે જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તમે રોગો સામે લડી શકતા નથી. આથી જ તમે પોતાની ઈમ્યુન સીસ્ટમ મજબુત બનાવવા માટે અને દવાઓનું સેવન કરો છો. પણ જો તમે રોગો સામે લડવા માટે આયુર્વેદિક દવાઓ માં વિશ્વાસ કરતા હો તો તમારે તમારે આ લીલા પાનનું … Read more

આ દેશી શરબત સાથે ખાઈ લ્યો લસણની બે કળી, ધમનીઓમાં જ ઓગળી દેશે ખરાબ કોલેસ્ટ્રોલ… શરીરની એકેએક નસ સાફ થઇ જશે મફતમાં જ…

મિત્રો ખરાબ કોલેસ્ટ્રોલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટી જોખમકારક બીમારી છે. એલ ડી એલ આપણી ધમનીઓમાં ચિકાસ પડતા પદાર્થોને જમા કરવા લાગે છે જેથી કરીને હાર્ટ બ્લોકેજ નું જોખમ વધી જાય છે. પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ લીંબુના રસ અને લસણના સેવનથી દૂર કરી શકાય છે. લીંબુનો રસ અને લસણ કેવી રીતે ખરાબ કોલેસ્ટ્રોલ નો નાશ … Read more

આ છે ડાયાબિટીસનો 100% રામબાણ ઈલાજ, વજન ઘટાડી બ્લડ શુગર લાવી દેશે વગર દવાએ કંટ્રોલમાં… જાણો સેવનની રીત….

મિત્રો આપણા રસોડાના મસાલા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાંથી એક જાવંત્રી છે, જેનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં કરવામાં આવે છે. જાવંત્રીમાં હાજર પોષક તત્વો અને ગુણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમ તો જાયફળના વૃક્ષ ની સુકી છાલ ને જાવંત્રી કહેવામાં આવે છે. આ વૃક્ષના બીજ ને જાયફળ કહેવાય … Read more

40 ની ઉંમર વટાવ્યા પછી યુવાન દેખાવાનો બેજોડ ઉપાય, લગાવો આ દેશી વસ્તુ… ચહેરો દેખાશે એકદમ યુવાન અને ચમકદાર…

મિત્રો ઘી એક એવા ખાદ્ય પદાર્થ છે જેને આપણા આયુર્વેદમાં એક અનોખું સ્થાન મળ્યું છે. જેના અઢળક ફાયદા આપણા સ્વાસ્થ્યને થાય છે. ઘી આપણી ત્વચા માટે જાદુની જેમ કામ કરે છે. દર શિયાળામાં ત્વચા પર ઘી નો ઉપયોગ કરવાથી થતા ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ પણ વાંચો સદીઓથી ઘી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર … Read more

નબળા અને કમજોર હાડકા માટે આ ઔષધી છે 100% કારગર… ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ પણ કરી દેશે ગાયબ…. એકવાર જાણો આખી જિંદગી કામ આવશે…

આજના સમયમાં લગભગ મોટાભાગના લોકોના હાડકાઓ નબળા પડતા જાય છે જેને કારણે નાની ઉંમરે તેમને હાડકાને લગતા રોગો થવા લાગે છે. આથી જ તમારે પોતાના હાડકાને મજબુત બનાવવા માટે અમુક પ્રકારના વિટામીનો તેમજ ખનીજ તત્વોનું સેવન કરવું જરૂરી બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમને હાડકાને લગતી કોઈ બીમારી ન થાય તો તમારે … Read more

આ કાનમાંથી મેલ કાઢવાની સાચી રીત અને ઉપાય, આડેધડ કાઢશો તો વહેલા થશો બહેરા, 99% નથી જાણતા આ રીત…

કેટલીક વાર લોકો આ મેલને સાફ કરવા માટે હેરપીન કે માચીસની સળી જેવી અણીદાર વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. જે કાન માટે અત્યંત જોખમકારક બની શકે છે. ડોક્ટર આ મેલ ને ઈયરબડ્સ થી પણ સાફ ન કરવાની સલાહ આપે છે. મિત્રો આપણી કેટલીક આદતો ઘણીવાર ભયંકર જોખમકારક બની શકે છે. આમાંની એક આદત છે કાનની … Read more

પેટના ખૂણે ખૂણામાં જામેલી ગંદકી ચપટીમાં સાફ કરશે આ લાલ જ્યુસ, નસ નસમાં ભરી દેશે લોહી અને કોસો દુર રહેશે બીમારીઓ…

મિત્રો અમે આજે જણાવશું તમને દાડમના જ્યુસ વિશે. દાડમનું જ્યુસ આપણા શરીર માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. દાડમના ઘણી પ્રકારના પોષકતત્વો મળી આવે છે, જે બીમારીઓથી બચાવી શરીરની પૂરી રક્ષા કરે છે. દાડમના જ્યુસમાં પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયરન, વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ઘણા પોષકતત્વો હોય છે. તો ચાલો જાણીએ દાડમનું જ્યુસ પીવાના … Read more

રસોઈમાં આડેધડ મીઠું નાખતા પહેલા જાણી લેજો આ અગત્યની માહિતી, નહિ તો સ્વાદની સાથે રોગો પણ ઘુસી જશે શરીરમાં… જાણો રોજનું કેટલું મીઠું ખાવું..

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભોજનને સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેમાં બધા રસ ઉમેરવા પડે, તીખું, ખાટું, ખારું વગેરે. તેમાં સૌથી અહેમ ભૂમિકા નમકની હોય છે. નમક આપણા શરીર અને સ્વાદ બંને માટે ખુબ જ જરૂરી હોય છે. મોટાભાગના ખાદ્ય વ્યંજનોમાં નમકનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. આ પણ વાંચો નમક સ્વાદ વધારવાની … Read more

લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…

ઉનાળાની ઋતુમાં આપણે જાણીએ છીએ કે શરીરને ઠંડુ રાખવા માટે ઘણા ફળો આવે છે. જેને તાસીર પ્રમાણે ખાવામાં આવે તો ખુબ જ લાભ થાય છે. તો ઉનાળાની ઋતુમાં પણ બજારમાં અનેક પ્રકારના ફળો ઉપલબ્ધ હોય છે. તેમાનું એક ફળ છે રાયણ, જે રાજસ્થાનમાં ઉગે છે અને જે એક મહિના પુરતું મળે છે. જે ગુજરાતના અનેક … Read more