ક્યારેય નહિ થાય આંખોને લગતી આ 4 બીમારીઓ, આજીવન નહિ આવે આંખના નંબર અને બચી જશે મોતિયાના ઓપરેશનનો ખર્ચો પણ…
આંખની રોશની બનાવી રાખવા માટે આંખને હંમેશા સ્વસ્થ રાખવા માટે આપણે અક્સર હેલ્દી ડાયટ લઈએ છીએ. આંખ માટે વિટામીન એ અને બીટા કેરોટીન ડાયટમાં સામેલ કરીએ છીએ. આ સિવાય ઘણા લોકો કસરત પણ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો આંખને સુરક્ષા આપવા માટે એક આયુર્વેદિક થેરેપીનો પણ સહારો લઈ શકો છો.આયુર્વેદમાં આંખને સ્વસ્થ રાખવા માટે … Read more