લીલા વટાણાના વધુ પડતા સેવનથી શરીરને થઈ શકે છે આવા ગંભીર નુકશાન, ખાતા પહેલા એક વાર ખાસ જાણો આ માહિતી…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળે છે. લીલી શાકભાજીમાં સૌથી સ્વાદિષ્ટ ગણાતી શાકભાજી જો કોઈ છે તો તે છે વટાણા. તેના પ્લાન્ટ બીજ પ્રોટીનના રૂપમાં સૌથી ઊંચું સ્થાન મળ્યું છે. પરંતુ તેનું સેવન કરવાના અમુક સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે, જે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે. આ … Read more

આ બીજને કહેવાય છે ધરતી પરની સંજીવની, કેન્સરથી લઇ ને અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ બીજની માત્ર એક ચમચી.

સરગવાના બીજમાં વિટામિન્સ, કેલ્સિયમ, આયરન, એમીનો એસીડ જેવા ઘણા બધા પોષક તત્વો રહેલા છે. તેથી સરગવાના બીજના ઉપયોગથી શરીરને ઘણા બધા લાભો મળે છે. સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. આ પણ વાંચો સરગવાની શીંગ અને પાંદમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે. ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓને દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં … Read more

લોહીની કમી, થાક, નબળાઈ, એસીડીટી, કમળાનો અસરકારક ઈલાજ, રાત્રે પલાળી સવારે ખાલી પેટ ખાઈ લો આ 2 વસ્તુ….

સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે સારા આહારનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. નિષ્ણાંતો માને છે કે, વધુ સારા ખોરાક સાથે, સમય, ગુણવત્તા અને તમે કેવી રીતે ખાઈ રહ્યા છો તે સમજવું પણ જરૂરી છે. ઘણા લોકો તંદુરસ્ત વસ્તુઓ ખાવાથી પણ નબળા અને બીમાર રહે છે, આવું મોટાભાગે યોગ્ય રીતે વસ્તુઓ ન ખાવાના કારણે થાય … Read more

ફક્ત આ 1 શાકભાજી વાત્ત, પિત્ત અને કફના રોગો અને ડાયાબિટીસ, કબજિયાત વગર દવાએ જીવનભર રહેશે ગાયબ…

મિત્રો લીલોતરી શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આવી જ એક લીલોતરી શાકભાજી એટલે પરવળ છે. જેમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ તે લોહી સાફ કરવાથી લઈને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રાખે છે. આ પણ વાંચો આ દિવસોમાં શાકમાર્કેટમાં પરવળ ખૂબ જ … Read more

પાણીમાં ઘોળી પિય લ્યો આ સામાન્ય પાંદડા, ઝડપથી અને પાણીની જેમ ઓગળી જશે શરીરની બધી ચરબી… શરીર થઈ જશે એકદમ પાતળું, ફિટ અને આકર્ષક….

સ્થૂળતા એક ગંભીર સમસ્યા છે, જે માત્ર તમારી સુંદરતા જ ઓછી નથી કરતું પરંતુ તેનાથી તમને ડાયાબિટીસ, કેન્સર, હાઇ બ્લડ પ્રેશર અને ત્યાં સુધી કે કોરોના વાઇરસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. સ્થૂળતાથી પીડિત લોકો માટે વજન ઘટાડવું એક મોટી સમસ્યા છે. આ પણ વાંચો મિત્રો આપણા શરીરમાં ચરબીનું જામવું એ દરેક લોકોની … Read more

આ પાનને પાણીમાં ઘોળીને પિય જાવ, ડેન્ગ્યું, થાઈરોઈડ જેવા 10 રોગોને માત આપી આજીવન રાખશે દવાઓથી દુર… એકવાર પીવો ફાયદા જોઈ ચોંકી જશો

મિત્રો જયારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે છે ત્યારે જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તમે રોગો સામે લડી શકતા નથી. આથી જ તમે પોતાની ઈમ્યુન સીસ્ટમ મજબુત બનાવવા માટે અને દવાઓનું સેવન કરો છો. પણ જો તમે રોગો સામે લડવા માટે આયુર્વેદિક દવાઓ માં વિશ્વાસ કરતા હો તો તમારે તમારે આ લીલા પાનનું … Read more

આ દેશી શરબત સાથે ખાઈ લ્યો લસણની બે કળી, ધમનીઓમાં જ ઓગળી દેશે ખરાબ કોલેસ્ટ્રોલ… શરીરની એકેએક નસ સાફ થઇ જશે મફતમાં જ…

મિત્રો ખરાબ કોલેસ્ટ્રોલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટી જોખમકારક બીમારી છે. એલ ડી એલ આપણી ધમનીઓમાં ચિકાસ પડતા પદાર્થોને જમા કરવા લાગે છે જેથી કરીને હાર્ટ બ્લોકેજ નું જોખમ વધી જાય છે. પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ લીંબુના રસ અને લસણના સેવનથી દૂર કરી શકાય છે. લીંબુનો રસ અને લસણ કેવી રીતે ખરાબ કોલેસ્ટ્રોલ નો નાશ … Read more

આ છે ડાયાબિટીસનો 100% રામબાણ ઈલાજ, વજન ઘટાડી બ્લડ શુગર લાવી દેશે વગર દવાએ કંટ્રોલમાં… જાણો સેવનની રીત….

મિત્રો આપણા રસોડાના મસાલા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાંથી એક જાવંત્રી છે, જેનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં કરવામાં આવે છે. જાવંત્રીમાં હાજર પોષક તત્વો અને ગુણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમ તો જાયફળના વૃક્ષ ની સુકી છાલ ને જાવંત્રી કહેવામાં આવે છે. આ વૃક્ષના બીજ ને જાયફળ કહેવાય … Read more

40 ની ઉંમર વટાવ્યા પછી યુવાન દેખાવાનો બેજોડ ઉપાય, લગાવો આ દેશી વસ્તુ… ચહેરો દેખાશે એકદમ યુવાન અને ચમકદાર…

મિત્રો ઘી એક એવા ખાદ્ય પદાર્થ છે જેને આપણા આયુર્વેદમાં એક અનોખું સ્થાન મળ્યું છે. જેના અઢળક ફાયદા આપણા સ્વાસ્થ્યને થાય છે. ઘી આપણી ત્વચા માટે જાદુની જેમ કામ કરે છે. દર શિયાળામાં ત્વચા પર ઘી નો ઉપયોગ કરવાથી થતા ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ પણ વાંચો સદીઓથી ઘી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર … Read more

નબળા અને કમજોર હાડકા માટે આ ઔષધી છે 100% કારગર… ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ પણ કરી દેશે ગાયબ…. એકવાર જાણો આખી જિંદગી કામ આવશે…

આજના સમયમાં લગભગ મોટાભાગના લોકોના હાડકાઓ નબળા પડતા જાય છે જેને કારણે નાની ઉંમરે તેમને હાડકાને લગતા રોગો થવા લાગે છે. આથી જ તમારે પોતાના હાડકાને મજબુત બનાવવા માટે અમુક પ્રકારના વિટામીનો તેમજ ખનીજ તત્વોનું સેવન કરવું જરૂરી બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમને હાડકાને લગતી કોઈ બીમારી ન થાય તો તમારે … Read more