ક્યારેય પણ ખાલી પેટે તરબૂચ ખાવાની ભૂલ ન કરતા, નહિ તો થઈ શકે છે આવી ગંભીર બીમારીઓ… લગભગ લોકો નથી જાણતા આ હકીકત…
મિત્રો ઉનાળાની ઋતુમાં આપણે હંમેશા ઠંડી વસ્તુઓ તરફ વળીએ છીએ. આવી ઠંડી વસ્તુઓની યાદીમાં તરબૂચ નો સમાવેશ થાય છે. ઉનાળામાં વધુ પ્રમાણમાં તરબૂચને ખાવામાં આવે છે. આ ફળમાં 90 ટકા થી વધારે પાણી ઉપલબ્ધ હોય છે તેથી આ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે. તરબૂચની તાસીર ઠંડી હોય છે તેથી પણ આ ઉનાળામાં લોકોનું ફેવરેટ … Read more