સવારે ખાલી પેટ આ ત્રણ પાંદડાને ચાવી જાવ, ગમે તેવું બેકાબુ બ્લડ શુગર લેવલ કલાકમાં આવી જશે કાબુમાં… જાણો ઇન્સ્યુલિન બનાવવાનો દેશી જુગાડ…

એક અનુમાન અનુસાર એવું કહેવામાં આવે છે કે, 2045 સુધીમાં ભારતમાં 13 કરોડ કરતા પણ વધુ લોકોને ડાયાબિટીસનો રોગ ઘેરી વળ્યો હશે. એટલા માટે ભારતને ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે. જો કે આપણા આયુર્વેદમાં પહેલા જ ઘણી એવી ઔષધિઓ વિશે જણાવ્યું છે જે ડાયાબિટીસના ઈલાજમાં 100% સચોટ છે. જેને હવે વિજ્ઞાન પણ માનવા … Read more

દરરોજ ફક્ત 10 થી 20 મિનીટ ચાલો ઊંધા, માથાથી લઈને પગની એડી સુધીના આટલા રોગો થશે ગાયબ… ચમત્કારિક ફાયદા જાણીને ચોંકી જશો…

પહેલા તમને જણાવી દવ કે, રિવર્સ વોકિંગ એટલે ઉલટી ચાલ અથવા ઉંધા ચાલવું. જેને આપણે પાછા પગલે ચાલવું પણ કહી શકીએ. ઉંધા ચાલવું બહેતરીન કાર્ડિયો વર્કઆઉટમાંથી એક છે. 10 થી 20 મિનીટ સુધી રિવર્સ વોક કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું રહે છે. તો ચાલો જાણીએ રિવર્સ વોક કરવાના ફાયદા અને ચમત્કારિક લાભ. આ … Read more

આ બીમારી વાળા લોકો અથાણું ખાવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે લેવાના દેવા… જાણો કોણે ન ખાવું જોઈએ અથાણું…

અથાણું આખરે કેવી રીતે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન પહોંચાડે છે તેના માટે એક્સપર્ટ અને ડાયટીશિયન નું કહેવું છે કે અથાણાનું વધારે સેવન બ્લડ પ્રેશર ના દર્દીઓને નુકસાન પહોંચાડે જ છે પરંતુ આ ડાયાબિટીસના દર્દીઓને પણ અપ્રત્યક્ષ રૂપે નુકસાન પહોંચાડે છે. આ પણ વાંચો મિત્રો અથાણાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. અથાણું ખાવાના સ્વાદને … Read more

બેડ કોલેસ્ટ્રોલને વગર દવાએ કરો કંટ્રોલ, ફક્ત એક ગ્લાસથી નસે-નસ થઈ જશે સાફ… ભાગી જશે અનેક બીમારીઓ…

હાલના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઈ રહી છે. ઘણા કેસમાં તો બાળકોને પણ આવરી લે છે. ટૂંકમાં વૃદ્ધથી લઈને બાળકો સુધી આ સમસ્યા પ્રમુખ બની ગઈ છે. કોલેસ્ટ્રોલના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોલેસ્ટ્રોલ વધવા પર લોકોને શરૂઆતના સમયમાં ખબર પણ નથી પડતી અને ખબર વગર જ આ સમસ્યા ઘાતક બની … Read more

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

મિત્રો આપણા શરીરમાં યુરિક એસિડ જો વધુ પ્રમાણમાં હોય તો તેનાથી સાંધાના દુખાવા અથવા સંધિવાના દુખાવા થવા લાગે છે. પરંતુ આ યુરિક એસિડ કિડનીમાંથી પસાર થઈને પેશાબ દ્વારા બહાર નીકળે છે. પરંતુ શરીરમાં વધુ પડતું પ્યુરીન બનવા લાગે તો કિડની તેને બહાર કાઢવા માટે સક્ષમ નથી હોતી. ત્યાર બાદ શરીરમાં વધેલું યુરિક એસિડ શરીરના સાંધામાં … Read more

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

મિત્રો આપણા પેટ માટે પપૈયા ખુબ જ સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ આપણે બધા પપૈયા ખાઈને તેના બીજ ફેંકી દઈએ છીએ. કેમ કે આપણે નથી જાણતા પપૈયાના બીજથી આપણા શરીરને શું ફાયદો થાય છે. આ પણ વાંચો તમને જાણીને આશ્વર્ય થશે કે પપૈયાના બીજમાં કેન્સર વિરોધી ગુણ હોય છે. … Read more

હાડકાને મજબુત કરી વજન, ડાયાબિટીસને રાખશે આજીવન કાબુમાં… કબજિયાત મટાડી હૃદયરોગનું જોખમ કરશે ઓછું… જાણો કયું છે આ ફળ..

મિત્રો ઘણા એવા ફળ હોય છે જે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે અને શરીર માટે પણ ફાયદાકારક હોય છે. તો એવા જ એક ફળ વિશે આજે અમે તમને જણાવશું. એ ફળનું નામ છે આલૂબુખારા. આલૂબુખારા પોષકતત્વોથી ભરપુર હોય છે અને શરીર માટે ખુબ જ ફાયદાકારક ફળ છે.આલૂબુખારામાં ઘણા એવા વિટામીન રહેલા હોય છે. ગરમીમાં આ … Read more

આવી રીતે કરો આ સસ્તા પાંદડાનું સેવન, પેટમાં જામેલ ગંદકી થશે જડમૂળથી સાફ… હાર્ટએટેક, સાયનસ અને કોલેસ્ટ્રોલ જેવા રોગો થશે મફતમાં ગાયબ…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે રસોડામાં ઘણા એવા મસાલા હોય છે રસોઈમાં સ્વાદ તો વધારે જ છે, પરંતુ સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ અઢળક ફાયદા આપે છે. પરંતુ એ મસાલાનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો શરીરમાં દવા જેવું કામ કરે છે. તો એવા જ એક મસાલા વિશે આજે અમે તમને જણાવશું. અમે … Read more

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરગવો શરીર માટે ખુબ જ લાભદાયક છે. પરંતુ આપણે શાકભાજી તરીકે તેનું સેવન ખુબ જ કરવામાં આવે છે. સરગવાને મોરિંગા પણ કહેવામાં આવે છે. સરગવાના પાવડરને મોરિંગા પાવડર કહેવામાં આવે છે. મોરિંગા પાવડર અને જ્યુસ પણ હેલ્થ માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. સરગવાની શીંગનું જ્યુસ આપણા શરીર … Read more

રોજ સવારે માત્ર એક વાટકો ખાવાથી આવી જશે ગજબની તાકાત, ડાયાબિટીસ, હૃદય, કબજિયાત, બવાસીર જેવી સમસ્યા થશે મફતમાં ગાયબ…

મિત્રો આપણે સૌ કઠોળના ફાયદાઓ વિશે જાણીએ છીએ. તેના સેવનથી તમને દરેક પ્રકારનું પોષણ મળી રહે છે. તેમજ શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળવાથી શરીર પણ તંદુરસ્ત રહે છે. જો કે કઠોળ ફાયદાકારક છે સાથે ફણગાવેલા દરેક કઠોળ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. આજે આપણે આ લેખમાં ફણગાવેલા ચણા ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે … Read more