સવારે ખાલી પેટ આ ત્રણ પાંદડાને ચાવી જાવ, ગમે તેવું બેકાબુ બ્લડ શુગર લેવલ કલાકમાં આવી જશે કાબુમાં… જાણો ઇન્સ્યુલિન બનાવવાનો દેશી જુગાડ…
એક અનુમાન અનુસાર એવું કહેવામાં આવે છે કે, 2045 સુધીમાં ભારતમાં 13 કરોડ કરતા પણ વધુ લોકોને ડાયાબિટીસનો રોગ ઘેરી વળ્યો હશે. એટલા માટે ભારતને ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે. જો કે આપણા આયુર્વેદમાં પહેલા જ ઘણી એવી ઔષધિઓ વિશે જણાવ્યું છે જે ડાયાબિટીસના ઈલાજમાં 100% સચોટ છે. જેને હવે વિજ્ઞાન પણ માનવા … Read more