આ કાનમાંથી મેલ કાઢવાની સાચી રીત અને ઉપાય, આડેધડ કાઢશો તો વહેલા થશો બહેરા, 99% નથી જાણતા આ રીત…

કેટલીક વાર લોકો આ મેલને સાફ કરવા માટે હેરપીન કે માચીસની સળી જેવી અણીદાર વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. જે કાન માટે અત્યંત જોખમકારક બની શકે છે. ડોક્ટર આ મેલ ને ઈયરબડ્સ થી પણ સાફ ન કરવાની સલાહ આપે છે. મિત્રો આપણી કેટલીક આદતો ઘણીવાર ભયંકર જોખમકારક બની શકે છે. આમાંની એક આદત છે કાનની … Read more

પેટના ખૂણે ખૂણામાં જામેલી ગંદકી ચપટીમાં સાફ કરશે આ લાલ જ્યુસ, નસ નસમાં ભરી દેશે લોહી અને કોસો દુર રહેશે બીમારીઓ…

મિત્રો અમે આજે જણાવશું તમને દાડમના જ્યુસ વિશે. દાડમનું જ્યુસ આપણા શરીર માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. દાડમના ઘણી પ્રકારના પોષકતત્વો મળી આવે છે, જે બીમારીઓથી બચાવી શરીરની પૂરી રક્ષા કરે છે. દાડમના જ્યુસમાં પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયરન, વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ઘણા પોષકતત્વો હોય છે. તો ચાલો જાણીએ દાડમનું જ્યુસ પીવાના … Read more

રસોઈમાં આડેધડ મીઠું નાખતા પહેલા જાણી લેજો આ અગત્યની માહિતી, નહિ તો સ્વાદની સાથે રોગો પણ ઘુસી જશે શરીરમાં… જાણો રોજનું કેટલું મીઠું ખાવું..

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભોજનને સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેમાં બધા રસ ઉમેરવા પડે, તીખું, ખાટું, ખારું વગેરે. તેમાં સૌથી અહેમ ભૂમિકા નમકની હોય છે. નમક આપણા શરીર અને સ્વાદ બંને માટે ખુબ જ જરૂરી હોય છે. મોટાભાગના ખાદ્ય વ્યંજનોમાં નમકનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. આ પણ વાંચો નમક સ્વાદ વધારવાની … Read more

લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…

ઉનાળાની ઋતુમાં આપણે જાણીએ છીએ કે શરીરને ઠંડુ રાખવા માટે ઘણા ફળો આવે છે. જેને તાસીર પ્રમાણે ખાવામાં આવે તો ખુબ જ લાભ થાય છે. તો ઉનાળાની ઋતુમાં પણ બજારમાં અનેક પ્રકારના ફળો ઉપલબ્ધ હોય છે. તેમાનું એક ફળ છે રાયણ, જે રાજસ્થાનમાં ઉગે છે અને જે એક મહિના પુરતું મળે છે. જે ગુજરાતના અનેક … Read more

સવારે ખાલી પેટ આ ત્રણ પાંદડાને ચાવી જાવ, ગમે તેવું બેકાબુ બ્લડ શુગર લેવલ કલાકમાં આવી જશે કાબુમાં… જાણો ઇન્સ્યુલિન બનાવવાનો દેશી જુગાડ…

એક અનુમાન અનુસાર એવું કહેવામાં આવે છે કે, 2045 સુધીમાં ભારતમાં 13 કરોડ કરતા પણ વધુ લોકોને ડાયાબિટીસનો રોગ ઘેરી વળ્યો હશે. એટલા માટે ભારતને ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે. જો કે આપણા આયુર્વેદમાં પહેલા જ ઘણી એવી ઔષધિઓ વિશે જણાવ્યું છે જે ડાયાબિટીસના ઈલાજમાં 100% સચોટ છે. જેને હવે વિજ્ઞાન પણ માનવા … Read more

દરરોજ ફક્ત 10 થી 20 મિનીટ ચાલો ઊંધા, માથાથી લઈને પગની એડી સુધીના આટલા રોગો થશે ગાયબ… ચમત્કારિક ફાયદા જાણીને ચોંકી જશો…

પહેલા તમને જણાવી દવ કે, રિવર્સ વોકિંગ એટલે ઉલટી ચાલ અથવા ઉંધા ચાલવું. જેને આપણે પાછા પગલે ચાલવું પણ કહી શકીએ. ઉંધા ચાલવું બહેતરીન કાર્ડિયો વર્કઆઉટમાંથી એક છે. 10 થી 20 મિનીટ સુધી રિવર્સ વોક કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું રહે છે. તો ચાલો જાણીએ રિવર્સ વોક કરવાના ફાયદા અને ચમત્કારિક લાભ. આ … Read more

આ બીમારી વાળા લોકો અથાણું ખાવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે લેવાના દેવા… જાણો કોણે ન ખાવું જોઈએ અથાણું…

અથાણું આખરે કેવી રીતે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન પહોંચાડે છે તેના માટે એક્સપર્ટ અને ડાયટીશિયન નું કહેવું છે કે અથાણાનું વધારે સેવન બ્લડ પ્રેશર ના દર્દીઓને નુકસાન પહોંચાડે જ છે પરંતુ આ ડાયાબિટીસના દર્દીઓને પણ અપ્રત્યક્ષ રૂપે નુકસાન પહોંચાડે છે. આ પણ વાંચો મિત્રો અથાણાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. અથાણું ખાવાના સ્વાદને … Read more

બેડ કોલેસ્ટ્રોલને વગર દવાએ કરો કંટ્રોલ, ફક્ત એક ગ્લાસથી નસે-નસ થઈ જશે સાફ… ભાગી જશે અનેક બીમારીઓ…

હાલના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઈ રહી છે. ઘણા કેસમાં તો બાળકોને પણ આવરી લે છે. ટૂંકમાં વૃદ્ધથી લઈને બાળકો સુધી આ સમસ્યા પ્રમુખ બની ગઈ છે. કોલેસ્ટ્રોલના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોલેસ્ટ્રોલ વધવા પર લોકોને શરૂઆતના સમયમાં ખબર પણ નથી પડતી અને ખબર વગર જ આ સમસ્યા ઘાતક બની … Read more

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

મિત્રો આપણા શરીરમાં યુરિક એસિડ જો વધુ પ્રમાણમાં હોય તો તેનાથી સાંધાના દુખાવા અથવા સંધિવાના દુખાવા થવા લાગે છે. પરંતુ આ યુરિક એસિડ કિડનીમાંથી પસાર થઈને પેશાબ દ્વારા બહાર નીકળે છે. પરંતુ શરીરમાં વધુ પડતું પ્યુરીન બનવા લાગે તો કિડની તેને બહાર કાઢવા માટે સક્ષમ નથી હોતી. ત્યાર બાદ શરીરમાં વધેલું યુરિક એસિડ શરીરના સાંધામાં … Read more

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

મિત્રો આપણા પેટ માટે પપૈયા ખુબ જ સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ આપણે બધા પપૈયા ખાઈને તેના બીજ ફેંકી દઈએ છીએ. કેમ કે આપણે નથી જાણતા પપૈયાના બીજથી આપણા શરીરને શું ફાયદો થાય છે. આ પણ વાંચો તમને જાણીને આશ્વર્ય થશે કે પપૈયાના બીજમાં કેન્સર વિરોધી ગુણ હોય છે. … Read more