કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
આપણે સૌ કોઈ માનીએ છીએ કે ઈશ્વર આપણને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. પરંતુ જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે વાસ્તુશાસ્ત્રને પણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં દરેક વસ્તુઓ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર મુકવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઢગલાબંધ આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં … Read more