Vahali Dikari Yojana 2024 વ્હાલી દીકરી યોજના

યોજનાનો ઉદ્દેશ / હેતુ: દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે પાત્રતાના ધોરણો: દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૨.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે. … Read more

Bagayti fal pako mate ni yojana 2024:અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો

સામાન્ય અને અનુસુચિત જાતિ ખેડુત માટે ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૮૦ લાખ/હે (૮૦,૦00) યુનિટ કોસ્ટ- રૂ. ૨.૦૦ લાખ/હે ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/હે (૫૦,૦૦૦) યુનિટ કોસ્ટ-રૂ. ૧.૨૫ લાખ/હે.   અનુસુચિત જનજાતિ ખેડુત માટે : ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૫૦%, મહત્તમ રૂ.૧.૦૦ લાખ/હે. (૧,૦૦,૦૦૦) યુનિટ કોસ્ટ- … Read more

Mahila Sashaktikaran Yojana 2024 – મહિલા સશક્તિકરણ યોજના

યોજનાનું નામ : મહિલા સશક્તિકરણ યોજના લાયકાત/પાત્રતા :  1)અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ. 2)બી.પી.એલ. લાભાર્થી હોવો જોઈએ. 3)અરજદાર દુધ ઉત્પાદક સહકારી મંડળીનો સભાસદ હોવો જોઈએ. 4)આ યોજના હાલ ફક્ત પંચમહાલ ડેરી, બરોડા ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી અને પીટીજી ગ્રુપ હેઠળ સુમુલ ડેરી તેમજ વાંસદા વસુધારા                … Read more

Rashtriya Kutoomb Sahay Yojana :રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના(નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ) 2024

(A)કોને લાભ મળી શકે? સહાય ની પાત્રતા માટે ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા ૦ થી ૨૦ સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલ હોવો જોઈએ. કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરુષનું) મૃત્યુ થયેલ હોવું જોઇએ. મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ . મૃત્યુ પછીના … Read more