સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
મિત્રો આપણા શરીરમાં યુરિક એસિડ જો વધુ પ્રમાણમાં હોય તો તેનાથી સાંધાના દુખાવા અથવા સંધિવાના દુખાવા થવા લાગે છે. પરંતુ આ યુરિક એસિડ કિડનીમાંથી પસાર થઈને પેશાબ દ્વારા બહાર નીકળે છે. પરંતુ શરીરમાં વધુ પડતું પ્યુરીન બનવા લાગે તો કિડની તેને બહાર કાઢવા માટે સક્ષમ નથી હોતી. ત્યાર બાદ શરીરમાં વધેલું યુરિક એસિડ શરીરના સાંધામાં … Read more