આદુની જેમ તેની છાલમાં પણ છે ઔષધીનો ખજાનો, શરીરની આ 6 બીમારીઓને કરી દેશે ગાયબ અને વધારી દેશે ઇમ્યુનિટી પાવર…

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળામાં આદુનું સેવન આપણા શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં આદુની ચા થી આપણા દિવસની શરૂઆત થાય છે અને આ ઋતુમાં ઘણા બધા પ્રકારની ડીશમાં આદુનો ઉપયોગ પણ કરીએ છીએ. કારણ કે આ સિઝનમાં આદુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ … Read more

સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજીમાં પણ લીલી તુવેર, મેથીની ભાજી, પાલક, લીલા વટાણા પણ આપણને જોવા મળે છે. એવું નથી કે ગરમીમાં વટાણાનું સેવન કરી શકાતું નથી. પરંતુ શિયાળામાં વટાણાનો સ્વાદ વધી જાય છે. આ પણ વાંચો તેના ઉપયોગથી શાકભાજીની રંગત જ વધી જાય છે. તમને જણાવી દઈએ કે વટાણાની અંદર સોડિયમ, ફાયબર, … Read more

આ દેશી સુપરફૂડ શરીરની 6 બીમારીઓને કરી દેશે દુર. કેન્સર, ડાયાબિટીસ, કબજિયાત સહિત મટાડી દેશે આંખની સમસ્યા…

મિત્રો જેમ તમે જાણો છો એમ શિયાળામાં અનેક શાકભાજી આવે છે, ખાસ કરીને લીલોતરી શાકભાજી આ ઋતુમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ઋતુમાં તમને માર્કેટમાં ગાજર, કેપ્સીકમ, બીટ, કોથમીર, કાકડી, કોબી, લીલી હળદર, આદુ, વગેરે વધુ જોવા મળે છે. પણ આ ઋતુમાં ગાજરનું ખુબ જ મહત્વ રહેલ છે. ગાજરએ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં … Read more

સાંધા, સોજા, જકડન અને તણાવના ઈલાજના માટે ખાવા ખાવા લાગો રસોડાની આ વસ્તુઓ, વગર દવાએ મફતમાં જ મટી જશે સાંધાના દુખાવા….

ખરાબ પોષણ અને ગતિહીન જીવનશૈલીના કારણે આજના સમયે લોકો હાડકાથી જોડાયેલી સમસ્યાઓનો શિકાર થઈ રહ્યા છે. હાડકાથી જોડાયેલી ગંભીર સમસ્યાઓ હવે નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. આની પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે આ પણ વાંચો પરંતુ ખાણીપીણીમાં અસંતુલન અને જીવનશૈલીને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. વ્યસ્ત જીવનશૈલી અને શારીરિક … Read more

લીલા વટાણાના વધુ પડતા સેવનથી શરીરને થઈ શકે છે આવા ગંભીર નુકશાન, ખાતા પહેલા એક વાર ખાસ જાણો આ માહિતી…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળે છે. લીલી શાકભાજીમાં સૌથી સ્વાદિષ્ટ ગણાતી શાકભાજી જો કોઈ છે તો તે છે વટાણા. તેના પ્લાન્ટ બીજ પ્રોટીનના રૂપમાં સૌથી ઊંચું સ્થાન મળ્યું છે. પરંતુ તેનું સેવન કરવાના અમુક સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે, જે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે. આ … Read more

આ બીજને કહેવાય છે ધરતી પરની સંજીવની, કેન્સરથી લઇ ને અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ બીજની માત્ર એક ચમચી.

સરગવાના બીજમાં વિટામિન્સ, કેલ્સિયમ, આયરન, એમીનો એસીડ જેવા ઘણા બધા પોષક તત્વો રહેલા છે. તેથી સરગવાના બીજના ઉપયોગથી શરીરને ઘણા બધા લાભો મળે છે. સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. આ પણ વાંચો સરગવાની શીંગ અને પાંદમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે. ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓને દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં … Read more

લોહીની કમી, થાક, નબળાઈ, એસીડીટી, કમળાનો અસરકારક ઈલાજ, રાત્રે પલાળી સવારે ખાલી પેટ ખાઈ લો આ 2 વસ્તુ….

સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે સારા આહારનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. નિષ્ણાંતો માને છે કે, વધુ સારા ખોરાક સાથે, સમય, ગુણવત્તા અને તમે કેવી રીતે ખાઈ રહ્યા છો તે સમજવું પણ જરૂરી છે. ઘણા લોકો તંદુરસ્ત વસ્તુઓ ખાવાથી પણ નબળા અને બીમાર રહે છે, આવું મોટાભાગે યોગ્ય રીતે વસ્તુઓ ન ખાવાના કારણે થાય … Read more

ફક્ત આ 1 શાકભાજી વાત્ત, પિત્ત અને કફના રોગો અને ડાયાબિટીસ, કબજિયાત વગર દવાએ જીવનભર રહેશે ગાયબ…

મિત્રો લીલોતરી શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આવી જ એક લીલોતરી શાકભાજી એટલે પરવળ છે. જેમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ તે લોહી સાફ કરવાથી લઈને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રાખે છે. આ પણ વાંચો આ દિવસોમાં શાકમાર્કેટમાં પરવળ ખૂબ જ … Read more

પાણીમાં ઘોળી પિય લ્યો આ સામાન્ય પાંદડા, ઝડપથી અને પાણીની જેમ ઓગળી જશે શરીરની બધી ચરબી… શરીર થઈ જશે એકદમ પાતળું, ફિટ અને આકર્ષક….

સ્થૂળતા એક ગંભીર સમસ્યા છે, જે માત્ર તમારી સુંદરતા જ ઓછી નથી કરતું પરંતુ તેનાથી તમને ડાયાબિટીસ, કેન્સર, હાઇ બ્લડ પ્રેશર અને ત્યાં સુધી કે કોરોના વાઇરસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. સ્થૂળતાથી પીડિત લોકો માટે વજન ઘટાડવું એક મોટી સમસ્યા છે. આ પણ વાંચો મિત્રો આપણા શરીરમાં ચરબીનું જામવું એ દરેક લોકોની … Read more

આ પાનને પાણીમાં ઘોળીને પિય જાવ, ડેન્ગ્યું, થાઈરોઈડ જેવા 10 રોગોને માત આપી આજીવન રાખશે દવાઓથી દુર… એકવાર પીવો ફાયદા જોઈ ચોંકી જશો

મિત્રો જયારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે છે ત્યારે જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તમે રોગો સામે લડી શકતા નથી. આથી જ તમે પોતાની ઈમ્યુન સીસ્ટમ મજબુત બનાવવા માટે અને દવાઓનું સેવન કરો છો. પણ જો તમે રોગો સામે લડવા માટે આયુર્વેદિક દવાઓ માં વિશ્વાસ કરતા હો તો તમારે તમારે આ લીલા પાનનું … Read more