આ બીમારી વાળા લોકો અથાણું ખાવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે લેવાના દેવા… જાણો કોણે ન ખાવું જોઈએ અથાણું…
અથાણું આખરે કેવી રીતે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન પહોંચાડે છે તેના માટે એક્સપર્ટ અને ડાયટીશિયન નું કહેવું છે કે અથાણાનું વધારે સેવન બ્લડ પ્રેશર ના દર્દીઓને નુકસાન પહોંચાડે જ છે પરંતુ આ ડાયાબિટીસના દર્દીઓને પણ અપ્રત્યક્ષ રૂપે નુકસાન પહોંચાડે છે. આ પણ વાંચો મિત્રો અથાણાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. અથાણું ખાવાના સ્વાદને … Read more