આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરગવો શરીર માટે ખુબ જ લાભદાયક છે. પરંતુ આપણે શાકભાજી તરીકે તેનું સેવન ખુબ જ કરવામાં આવે છે. સરગવાને મોરિંગા પણ કહેવામાં આવે છે. સરગવાના પાવડરને મોરિંગા પાવડર કહેવામાં આવે છે. મોરિંગા પાવડર અને જ્યુસ પણ હેલ્થ માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. સરગવાની શીંગનું જ્યુસ આપણા શરીર … Read more

રોજ સવારે માત્ર એક વાટકો ખાવાથી આવી જશે ગજબની તાકાત, ડાયાબિટીસ, હૃદય, કબજિયાત, બવાસીર જેવી સમસ્યા થશે મફતમાં ગાયબ…

મિત્રો આપણે સૌ કઠોળના ફાયદાઓ વિશે જાણીએ છીએ. તેના સેવનથી તમને દરેક પ્રકારનું પોષણ મળી રહે છે. તેમજ શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળવાથી શરીર પણ તંદુરસ્ત રહે છે. જો કે કઠોળ ફાયદાકારક છે સાથે ફણગાવેલા દરેક કઠોળ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. આજે આપણે આ લેખમાં ફણગાવેલા ચણા ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે … Read more

10 રૂપિયામાં મળતી અને 2 મિનીટમાં બનતી આ વસ્તુ તમારા બાળકો માટે છે ઝેર સમાન, ખવડાવતા પહેલા દરેક માતા-પિતા વાંચી લ્યો આ માહિતી…

આજકાલ આપણે જોઈએ છીએ કે ભાગદોડ ભરેલી જિંદગીમાં ઓછા સમયમાં તૈયાર થતા ભોજનને ખુબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે, પણ લોકો તેનાથી બેફીકર છે. તેવા ભોજનમાં એક વસ્તુ છે નુડલ્સ. નુડલ્સ ખુબ જ ઓછા સમયમાં અને ઓછા પૈસામાં બનીને તૈયાર થઇ જાય છે. … Read more

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાનના શરીરની ઘણી બીમારીઓનું મૂળ કારણ છે. આ વસ્તુ એવી પરેશાનીઓને જન્મ આપે છે, જેનાથી માણસ પૂરી રીતે હારી જાય છે. તેમાંથી એક્સ સમસ્યા છે પેટમાં ગેસ બનવાની. તમને જણાવી દઈએ કે આજે પેટમાં ગેસ બનવાની સમસ્યા વૃદ્ધોમાં જ નહિ પરંતુ યુવાનો માટે પણ મોટી સમસ્યા બની ગઈ છે. પેટમાં ગેસ … Read more

આ સસ્તું શાક ખાવાથી બ્રેઈન પાવર થઈ જશે એકદમ પાવરફુલ, ડાયાબિટીસ, વજન, પાચન જેવા રોગો દુર કરી… હાડકાને રાખશે આજીવન મજબુત…

મિત્રો, આપણે મગજની યાદશક્તિ વધારવા માટે સામાન્ય રીતે બદામ ખાવાની સલાહ આપતા હોઈએ છીએ. ખાસ કરીને બદામ મગજ માટે હેલ્દી છે, પરંતુ આ સિવાય પણ ઘણા એવા શાકભાજી છે જેમના સેવનથી તમારું માનસિક સ્વાસ્થ્ય અને યાદશક્તિ સુધરી શકે છે. આવા શાકભાજી માં રીંગણાનો સમાવેશ કરી શકાય છે. કહેવાય છે કે, રીંગણાનું સેવન તમારું માનસિક સ્વાસ્થ્ય … Read more

ગેસ, એસિડીટી, એસિડ અને પેટની જીવાત થશે જડમૂળથી 100 % ગાયબ, કરો આ મફતમાં મળતી ઔષધિનું સેવન… શરીરના અનેક રોગો સાથે લોહી પણ કરી દેશે સાફ…

મિત્રો, આજનો જીવન ગતિવિધિઓ અને તેમના પરિણામો દ્વારા આપણી સાથે જોડાયેલી સમસ્યાઓ વધતી જાય છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં, માનવ સ્વાસ્થ્ય માટે તેનો મહત્વ ઉત્કૃષ્ટ થાય છે. ગરમીની ઋતુમાં લોકો સામાન્ય રીતે હાઇપર એસિડિટી, પેટના કીટાણું, ત્વચાની સમસ્યાઓ અને અન્ય વિકારો જેવી સમસ્યાઓથી જુદાં છે. આ પણ વાંચો મિત્રો જયારે ગેસ કે એસીડીટી અથવા તો … Read more

બારમાસી ના ફાયદા | બારમાસી નો ઉપયોગ | બારમાસી ફૂલ ના ફાયદા |

દરરોજ સવારમાં પિય લ્યો આ ફૂલના પાનનું જ્યુસ, બ્લડ શુગર ઘટાડવાનો છે 100% સચોટ ઉપચાર, આજીવન મોંઘી દવાઓ લેવાની જરૂર નહીં પડે… ડાયાબિટીસ એ વૈશ્વિક આરોગ્ય કટોકટી બની ગઈ છે, જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વૈશ્વિક સ્તરે 422 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે, અને તે પ્રત્યક્ષ અથવા … Read more

માત્ર 1 દિવસમાં જ હાથ, પગ અને સાંધાના દુઃખાવા થઈ જશે દુર, યુરિક એસિડથી થતા સાંધાના દુઃખાવાનો જોરદાર દેશી ઉપાય…

યુરિક એસિડ એ શરીર દ્વારા કુદરતી રીતે ઉત્પન્ન થતો કચરો છે, જે પ્યુરીન્સને તોડવા દરમિયાન બને છે, જે કેટલીક ખાદ્ય અને પીણાંમાં જોવા મળે છે. સામાન્ય રીતે, યુરિક એસિડ મુત્ર દ્વારા બહાર નીકળે છે, પરંતુ તેના વધેલા સ્તર આરોગ્યની સમસ્યાઓ જેમ કે ગાઉટ અને કિડની સ્ટોન્સ તરફ દોરી શકે છે. આજકાલ યુરિક એસિડની સમસ્યા સામાન્ય … Read more

આજના સોના-ચાંદીના ભાવ // Today’s gold and silver prices 2024

Today's gold and silver prices

આજના સોના-ચાંદીના ભાવ:(Today’s gold and silver prices 2024) ( Today’s gold and silver prices )સોનાનું ઐતિહાસિક મહત્વ અને ચાંદીનો વ્યવસાયિક ઉપયોગ બંને સાથે તાજેતરના દિવસોમાં સોના-ચાંદીના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. આજે માર્કેટમાં લોકલ ડિમાન્ડ, આંતરરાષ્ટ્રીય પ્રભાવ, અને મૂદ્રાની જાળવણીનો અભાવ જેવા કારણોસર સોના અને ચાંદીના ભાવ બદલાતા જોવા મળે છે. આજના સોનાના ભાવ (Gold … Read more

શારદીય નવરાત્રિ: શક્તિની આરાધનાનું પર્વ// Navratri Utsav 2024

શારદીય નવરાત્રિ: શક્તિની આરાધનાનું પર્વ// Navratri Utsav 2024 શારદીય નવરાત્રિ: શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી ભારતના સૌથી પવિત્ર અને શ્રદ્ધાળુ તહેવારોમાંનું એક છે, જે નવ દિવસ સુધી ચાલે છે. આ પર્વ **માતા દુર્ગાની** આરાધના અને પૂજાનો તહેવાર છે, જેમાં શક્તિના વિવિધ રૂપોમાં માતાના પૂજન દ્વારા જીવનમાં ધૈર્ય, શક્તિ અને ભક્તિનો પ્રવેશ થાય છે.     શારદીય … Read more