Rashtriya Kutoomb Sahay Yojana :રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના(નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ) 2024

(A)કોને લાભ મળી શકે? સહાય ની પાત્રતા માટે ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા ૦ થી ૨૦ સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલ હોવો જોઈએ. કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરુષનું) મૃત્યુ થયેલ હોવું જોઇએ. મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ . મૃત્યુ પછીના … Read more